1/ 5
2/ 5
3/ 5
4/ 5
5/ 5
❮
❯
World Environment Day
ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આયોજિત 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે વડનગરના અંબાજી કોઠા તળાવ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વડનગરના મહાનુભાવો અને કર્મચારીગણ અને બીજા ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. અને તેનાથી વિશેષ આ કાર્યક્રમ ને અનુરૂપ એક નાટકનું આયોજન કરવામાં પણ આવ્યું હતું .આ નાટક પર્યાવરણ અંતગર્ત કરવામાં આવ્યું હતું. અને પર્યાવરણ જાગૃતિ વિષે નાટક દ્....
ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આયોજિત 5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે વડનગરના અંબાજી કોઠા તળાવ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વડનગરના મહાનુભાવો અને કર્મચારીગણ અને બીજા ગ્રામજનો દ્વારા આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. અને તેનાથી વિશેષ આ કાર્યક્રમ ને અનુરૂપ એક નાટકનું આયોજન કરવામાં પણ આવ્યું હતું .આ નાટક પર્યાવરણ અંતગર્ત કરવામાં આવ્યું હતું. અને પર્યાવરણ જાગૃતિ વિષે નાટક દ્વારા સમજાવવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમ ને અનુસંધાને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અંતે સૌ લોકોએ પર્યાવરણ અને વૃક્ષોનું જતન કેવી રીતે કરવું એ સંદેશો લોકો સુધી પહોંચાડવાનો હતો.
Read More
Activities
5 જૂન પર્યાવરણ દિવસ નિમિત્તે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમ માં વડનગરમાં અંબાજી કોઠા તળાવ ખાતે નાટક " જાગો " ની રજૂઆત કરવામાં આવી.આ નાટકની પરિકલ્પના, દિગ્દર્શન તથા નિર્માણ સ્મિતા અધ્વર્યુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ વડનગરના સામાજિક અગ્રણી માનનીય શ્રી સોમાભાઈ મોદી હાજર રહ્યાં હતાં. આ નાટક નો મુખ્ય ઉદ્દેશ્ય વૃક્ષો નું જતન અને પર્યાવરણ ની જાળવણી નો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો હતો.
Social Media
Organized By
Expositions & Conventions
Harish Barad
Toran Hotel, Vadnagar
9727723938
hoteltoranvadnagar[at]gmail[dot]com
How to reach
The nearest airport is Sardar Vallabhbhai Patel International Airport,
which is 80 KMs away.
The nearest convenient railway station is Vadnagar Railway Station,
which is 3 KMs away.
The nearest major city is Mehsana,
which is 38KMs away.